Saturday, November 26, 2016

DEMONETIZATION OF Rs. 1000 and Rs. 500 Notes....( gujarati Language )

જરા વિચારો ...!!!! (PONDER UPON IT).
નોટબંધી ને કારણે પ્રજા ને પારાવાર મુસ્કેલીયો નો સામનો કરવો પડ્યો છે. હજી તકલીફો આવી રહી છે અને આવતા એક મહિના માં વધુ આવશે.આના માટે જવાબદાર કોણ ? PM મોદી અને સરકાર કે વિરોધપક્ષો ? ગુજરાતી માં કહેવત છે . યથા રાજા તથા પ્રજા..મતલબ જેવો રાજા તેવી પ્રજા..પાછલા ૬૦ વર્ષો ના શાશન માં આપણી સરકારો ભર્ષ્ટ સરકારો હતી. તેઓ એ ભ્રષ્ટાચાર અને કરપ્સન શિવાય કઈ જ કર્યું ના હતું . તેથી પ્રજા પણ આવા જ કર્યો માં લિપ્ત થઇ ગઈ. ૬૦ વર્ષ ની એ પ્રણાલી એકદમ તો દુર થાય નહિ ને ? 
આપણે કે કર્મો કર્યા તે આપણેજ ભોગવવા પડે ને ? કર્મ નો સિધાંત પણ તેમ જ કહે છે !!!

વિચારો 
૧. શું નરેન્દ્ર મોદી એ કયું હતું કે ગરીબો , કળા બજારિયાઓ ના રૂપિયા સફેદ કરવા માટે રોજે રોજ લાઈન માં ઉભા રહે ? ( આના કરને લાઈનો ઓછી ના થઇ અને પ્રજા ને હાલાંકી ભોગવવી પડી. આના માટે સરકાર કેવી રીતે જવાબદાર ગણાય ? ત્યાં સુધી કે આંગળી પર શયાહી લગાવવી પડે અને તો પણ બીજા રસ્તાઓ દ્વારા તે શહયી ને દુર કરવા ના પ્રયત્નો થાય ? આ એક નમુનો કે આપણે ભ્ર્તાચાર ને શિષ્ટાચાર માની બેઠા અને આવા કાળાબજારીયાઓ ને ,દેશ્વીરોધિઓ ને મદદ કરવા લાગ્યા..પરિણામે લાઈનો ઓછી થઇ જ નહિ અને હાલાકીઓ ભોગવવા નો વારો માધ્યમવર્ગો અને ગરીબ વર્ગો નો આવ્યો. હાથ ના કાર્ય હૈયે વાગે તેમ , આપણે કરેલ ,ભર્ષ્ટ લોકો ને મદદ આપણ ને જ દુખી કરી ગઈ .!!!! જો આમ ના થયું હોત તો લાઈનો ક્યાર ની નાની થઇ ગઈ હોત અને સામાન્ય જીવન થઇ ગયું હોત !!!

૨. શું નમો એ કહ્યું હતું કે , ૨૦% કે ૩૦% એ કાળા નાણા ને ધોળા કરાઓ ? આ કાળા કર્મો કરનાર બેંક કર્મીઓ અને અન્ય આપના જ સમાજ ના હિસ્સો છે તેઓ એ પણ કાળાબજારીયાઓ ને અને દેશદ્રોહીઓ ના કાળા નાણાં ધોળા કાર્ય અને પરિણામે ભોગવવા નું સામાન્ય પ્રજા એ આવ્યું ..આવા કેટલા હજારો કરોડ રૂપિયા ધોળા થાય અને સામાન્ય પ્રજા ને રૂપિયા ના મળ્યા . જવાબદાર કોણ ? આપણે કે મોદી ?? વિચારો ....
૩. ગઈ કાલે , એક બેંક ના બે અધિકારીઓ પાસે થી રૂ ૨૦૦૦ ની લાખો નોટો પકડવામાં આવી . તે સામાન્ય લાઈન માં ઉભા લોકો માં વહેચવાની હતી. જો એમ થયું હોત તો પ્રજા ની હાલાંકી ઓછી થઇ હોત ને ? જવાબદાર કોણ.? આપણો સમાજ અને તેના ભ્રષ્ટ લોકો ? કે મોદી ? વિચારો 
૪. સવાર ના પોર માં ૪ વાગે થી રિક્ષઓ ભરી ને , મજુરો ને લાઈન ના ઉભા રાખી ને , કળા ના ધોળા કરાવવા વાળા અને કરવા વાળા કોણ ? આપણેજ ને ? મતલબ કે તેઓ પણ આપ્નાજ સમાજ નો ભાગ છે ને ? આવી લાઈન દીવશો સુધી લાગી અને સામાન્ય પ્રજા દુખી થઇ . જવાબદાર કોણ ? આપણે કે મોદી ?

૫. જો આપણે આપના ધર્મ માં વિશ્વાસ રાખતા હોઈએ તો -ધર્મ કહે છે સુખ અને દુખ બંને કર્મો ના ફળ થી મળે છે. આપણે જે દુખ છે તે કર્મો નું છે ..સમાજ ના કર્મો પણ , તેના લોકો એ જ ભોગવવા ના હોય ને ? બીજા ના કાળા પૈસા ને ધોળા કરવા લાઈન માં ઉભા લોકો પણ બુરા કર્મો ના ભોગ બનશે એ નીશ્ચીન્ત વાત છે..
૬. ભરષ્ટઅચાર ને શિષ્ટાચાર માની બેઠેલા આપણે , માનતા માનીએ છીએ કે જો મને ઘૂસ આપી ને નોકરી મળશે તો હું ભગવાન ને , માતાજી ને પ્રશાદ ચડાવીશ. આપણે પ્રભુ ને પણ ભરષ્ટચાર માં સંડોવીયે છીએ .આપનું ભલું તો ભગવાન પણ ના કરી શકે ..
૭ . પ્રજા ને બંધ માટે ઉશ્કેરતા નેતાઓ ને પૂછો કે શું તેઓ એ ક્યારેય ભ્રષ્ટાચાર કરેલ નથી ? આ પરીશ્થીતી માટે માત્ર ને માત્ર તેઓ જ જવાબદાર નથી ? કારણ કે તેઓ એ જ આવા સમાજ ની રચના કરી ને , ૬૦ વર્ષો સુધી તેને ચલાવીયો છે .. હવે બસ કરો ..નવા રાજા જો નવો પ્રમાણિકતા નો ચીલો ચીતરતાં હોય તો , તેમને મદદ કરીએ . નહિ તો આપણી આવતી પેઢી આપણને માફ નહિ કરે .......
જરા વિચારો ( PONDER UPON IT )
Date 27th Nov. 2016...SUnday ..

UP ELECTION - 2017


UP election is approaching and all parties are preparing to take battle into opponents camp.SP and BSP think that there is real fight between them.They feel that UP is their own destiny. Voters have no choice then these two parties. On the contrary Congress is riding on PK Wave. Prashant Kishor ,who is considered as CHANAKYA of election strategy, found tough time to fill soul into congress.He was successful in Gujarat and in Bihar , because both parties were in power and both government had done reasonably good job to show their people. VIKASH PURUSH CHHABI of Nitish has given him second term.

In fact, what is reported by media on ground that SP is doing better, under CM Akhilesh but he has many bumps before him. The party is divided straight into two camp and that will divide their efforts to bring it back into power. Aklish is young leader and is doing reasonably well by sacking BAHUBALIS in the party. But he is under shadow of his father-NETAJI. If he defy and disobey completely to NETAJI then , old cultured people will not happy with Aklish , as Indian Culture always say that a son must obey and respect father. If Akhilesh , obey NETAJI then all political tactics will be at conflict with newly revamped philosophy of Akhilesh. Two ideologies can not run parallel. Thus efforts of the present Govt. will need more time to fight the old philosophy and thus wasting time to do work and prop up project to show people of the state.Thus Akhilesh is on cross road and is fighting to preserve his loyal in the party while Shivpal Yadav is leading traditional politicians with himself and creating headache to CM of the state. But the fact is that Akhilesh has good image among people as CM ( because of his fighting spirit and showing respect to obey his father- Netaji).

Congress, has chosen Shila Dixit as its party leader and CM candidate. The party thinks that declaration of CM name will give an edge to party. True it surely gives. But any young face to compete with Akhilesh would do better. Congress has played BHRAMIN card by naming Shila Dixit , as CM candidate, but it may backfire as she is from Delhi( outsider) and her Delhi Govt was assaulted by oppositions for Comman wealth Scam and other many corruption issues. A lady that is of 70 plus age and outsider will not appeal to people of UP.Thus Congress has lost half battle on the very day when it named SHILA DIXIT as their CM face.

Now comes the turn of Mayavati. She lives in day dream this time. Bahujan Samaj Party - believe that all castes and creeds are same and all have equal right to lead in govt.Till now , the party was riding on two castes mainly- Brahmin and Dalit. Now the party claim that muslim will also with Mayavati (BSP). In fact , her party claim that it is Bhaujan Samaj but caste politics is always appear on surface. There was nothing to show for UP people , when her Govt was in power. The party was indulge is selling tickets for contesting election was a day truth , nobody can deny.In more , every time she will come to address media, with papers and read out the paper. It appears that if she has written the paper , what is the need to read out the same ? A leader , is a person who has his own thoughts and able to discuss that without any preparing on paper.( as Akhilesh Yadav do ). Thus , caste politics will drown BSP and will hardly win 10 seats for itself. I think BSP party will be on oxygen in this election.

Now comes the turn of BJP. It has its own problems. They have not put forward their CM candidate as congress and BSP( self claimed candidate).But as a discip[lined party is has edge over all other parties.The Central Govt. work will cast shadow over ( positive-Negative both) over UP election. The surgical strike and NOTEBANDHY both will have clear effects on the voters.The way black money is brutelly abolished by NOTHBANDHI will have very positive effect among youths of the state.While other voters will may get devided among themselves.Thus BJP will have a sure vote bank with itself. Apart from that , what Modi Govt. will do in Delhi will have direct impact on the election of the state.The strong leadership of MODI is liked by Indian people and that will have direct positive impact on the UP election. MODI is known for his master stroke at election time.One cannot predict what master stroke , he will play and that will sway majority voters in his favour. Slowly but surely Modi is increasing his image and goodwill among Indian people. The reason why he contest from UP in LOKSHABHA , was also a well planned stork. Now ,he is voter of UP and as PM will have direct impact on UP election. The image of Indian Government as non corrupted Govt. will have direct impact on this election. Secondly , after NOTBANDHI , it is expected that more people will come under TAX. At present only nearly two percent people are paying tax. IF that figure will go to 4-5 percent then it will be considered as great achievement for MODI Govt.That will lead to lower Tax brackets.IF that happens then UP election will be swayed by BJP. Thus at present , in UP there appear only two parties contesting BJP is in driver seat and SP is riding on bicycle...!!!!!!
Date: 26th November-2016

POLITICAL SUCIDE OF AAP ( AAM ADMI PARTY of India


Kejrival , when was, part of , India against Corruption, under leadership of Anna , appeared hope for India’s new political era. He was branded as clean and honest politician. Without Anna’s consent, he started AAP and people of Delhi and other states supported. But the euphoria vanished gradually as MLAs of the party were involved in many unethical activities and were booked. In some of the cases. Kejrival defended them as CM of Delhi that was not expected from him.
When, APP was started, Kejrival as a leader claimed that his party will never, joined with Congress, SP, BSP, etc. in any political agenda, as they were involved in corruption and in mal-practices that were against public welfare. His party also claimed that AAP will peruse agenda that will not base on any religion ans caste favor. Qualifications, experience and past records will be given priority over religion biases. After two years or so, the experience with Delhi Govt. is not good at allfor public of Delhi. If one sees the ministers, they are appointed on basis of their religionand caste. Some of them were found running amok with the authority they relish and were booked by police under different act.
Last nail in the political coffin of AAP was fixed by /kejriwal himself, by declaration- that if AAP will win the election in Punjab, its CM will be SC…!!!!
Where gone his intellectuality?
Where gone his experience and ability as standard of political career?
How one can decide this, at this stage that one SC candidate will be qualified , mature and experienced to take responsibility of a state that is sharing border with Pakistan.
Of course, after election any one can decide able CM candidate based on his/her ability to lead the elected government. Or democratically MLA choose their leader. How Kejriwal can decide that at this stage? Is this not caste based politics?
KELRIWAL has Committed political suicide for himself and for his party by declaring this statement. Let us see how Punjab Voters respond to this political stunt…

Date’; 26th Nov. -2016.